ગુજરાતટોપ સ્ટોરીઝધર્મ

છ ગાઉ યાત્રા દરમિયાન ઇમરજન્સી માટેના કોંટેક્ટ નમ્બર જાહેર કરાયા

પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વત પર ફાગણ સુદ ૧૩ ને તા.૦૧-૦૩-૨૬ના રોજ યોજનાર છ ગાઉ યાત્રા દરમિયાન યાત્રિકોની સુવિધા માટે શેઠ આણંદ્જી કલ્યાણજી પેઢી તરફ્થી યાત્રા દરમિયાન સ્ટ્રેચરની સુવિધા ઉભી કરવામા આવી છે. આ માટે પેઢી દ્વારા નીચે મુજબના મોબાઇલ નમ્બર્સ જાહેર કરવામા આવ્યા છે.

જુદા જુદા સ્થળ માટે શેઠ આણંદ્જી કલ્યાણજી પેઢી દ્વારા નિચે મુજબના મોબાઇલ નમ્બર્સ જણાવવામા આવ્યા છે.

રામપોળ ગેઇટ : ૯૦૮૧૪ ૧૯૪૯૫ / ૬૩૫૩૬ ૦૦૫૫૧ / ૮૧૪૧૭ ૭૭૪૦૧ / ૬૩૫૫૬ ૦૫૧૩૮

ચંદન તલાવડી : ૭૪૩૪૯ ૭૯૫૧૫ / ૮૧૪૦૯ ૯૧૧૦૬ / ૯૭૨૭૪ ૮૪૩૨૮ / ૬૩૫૫૮ ૭૭૩૦૦

રાતી તલાવડી : ૯૭૨૭૩ ૨૨૯૬૩ / ૬૩૫૩૬ ૨૩૯૪૦ / ૮૯૮૦૦ ૯૬૪૪૮ / ૮૭૮૦૧ ૯૯૬૮૭

ભાડવા ડુંગર : ૯૯૧૩૨ ૧૮૯૨૩ / ૮૧૬૦૮ ૪૭૦૫૮ / ૮૦૦૦૦ ૧૯૫૮૦ / ૯૩૧૬૮ ૨૫૬૯૯

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!