ધર્મ
-
ખંભાત સ્થિત ભગવાન નેમિનાથની પ્રતિમાનું ઐતિહાસિક વર્ણન
આ ‘અવસર્પિણી’ કાળ દરમિયાન—ભગવાન મહાવીરના નિર્વાણના ૧,૨૭૭ વર્ષ પછી—શ્રી બાપ્પભટ્ટસૂરિજી નામના એક મહાન વિદ્વાન આચાર્ય થઈ ગયા, જેમણે ‘શાસન’ (જૈન…
Read More » -
લગ્નજીવનની ૪૦મી વર્ષગાંઠના દિવસે જ પાલિતાણામાં શાશ્વત ગિરિરાજનાં પવિત્ર પગથિયાં પર છેલ્લા શ્વાસ
પાલિતાણામાં હૈદરાબાદના ૬૩ વર્ષના જૈન અગ્રણી અને દાનવીર વિલાસ ગાલા ૪ જૂને સવારે ૮ વાગ્યાની આસપાસ શત્રુંજય ગિરિરાજનાં આશરે ૩૦૦૦…
Read More » -
સાધુ – સાધ્વીજીના Accidentના caseમાં ખરેખર જાગૃત છીએ ?
સાધુ – સાધ્વીજીના Accidentના caseમાં ખરેખર જાગૃત છીએ કે, જીવતી લાશ જેવા છીએ? ઊંઘમાં સૂતેલા હોય, તેને હજુ જગાડી શકાય;…
Read More » -
છ ગાઉ યાત્રા દરમિયાન ઇમરજન્સી માટેના કોંટેક્ટ નમ્બર જાહેર કરાયા
પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વત પર ફાગણ સુદ ૧૩ ને તા.૦૧-૦૩-૨૬ના રોજ યોજનાર છ ગાઉ યાત્રા દરમિયાન યાત્રિકોની સુવિધા માટે શેઠ…
Read More » -
તમારા કુળદેવી કોણ છે ?
વંશપરંપરાથી કુળના વડીલો દ્વારા જે દેવીની ઈષ્ટદેવી તરીકે પૂજા થતી હોય તે દેવી એટલે કુળદેવી હિંદુ ધર્મ મુજબ સર્વોચ્ચ સ્થાને…
Read More » -
ધર્મધજાની શોભાયાત્રા
મિત મેતા દ્વારા – રવિવાર તા. ૧૨-૧૦-૨૫નાં રોજ જામનગરમાં ધર્મધજાની શોભાયાત્રા નીકળી હતી. શ્રી રાયશી વર્ધમાન પેઢી સંચાલિત શ્રી ચોરીવાળું…
Read More » -
શું તમે જાણો છો કે જિનાલયમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે ?
ઘંટ વગાડવાથી ઉત્પન્ન થતો અવાજ એક આનંદદાયક અને મનને શાંતિ આપતો અવાજ છે. સામાન્ય રીતે ઘંટ એક મંગળ ઘ્વનીના પ્રતીકરૂપે…
Read More »